fbpx
અમરેલી

ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત ૯૮ મો નેત્રયજ્ઞ યોજાય ગયો

અમરેલી ના ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા  સરસ્વતી વિદ્યામંદિર ખાતે ૯૮ મોં નેત્રયજ્ઞ દહિડા ના  દીપકભાઈ મકાણી પરિવાર ના સહયોગ થી અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ  કિશોરભાઈ કાનપરિયા  ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું  ઉદઘાટન અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા ના હસ્તે કરવામાં આવેલ આ કેમ્પમાં કુલ ૮૬ દર્દીઓએ લાભ લીધેલો હતો તેમાંથી ૨૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે  રાજકોટ મોકલવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયના ના ઉપ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન જે.બી. દેસાઈ  તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રપસિયા તેમજ વિશ્વ હિન્દુ પરિસર ના જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ  ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ નું સફળ સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ અને આભાર વિધિ  બીપીનભાઈ દવે કેમ્પ ને સફળ બનાવવા  માં દિનેશભાઈ મેશિયા છગનભાઈ કાછડીયા જીતુભાઈ વાઘેલા , વલ્લભભાઇ પાથર. રવજીભાઈ, ખોડભીયા ધંધુકિયા, વિમલભાઈ સેજપાલ વગેરે જહેમત ઉઠાવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/