fbpx
અમરેલી

નવદંપતી ઓને સપ્તપદી ની સંતો ની શીખ. ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૨ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

દામનગર હજારો ની જન મેદની વચ્ચે શ્રી સીતારામ આશ્રમ ગૃરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૨ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો કારતક સુદ ૧૧ ને ગુરુવાર ના રોજ પૂજ્ય સીતારામબાપુ ની પાવનનિશ્રા માં ભગવાન શાલીગ્રામ અને વૃંદાજી ના ભવ્ય લગ્નોત્સવ બાદ તા.૨૪/૧૧/૨૩ ને કારતક સુદ ૧૨ ને શુક્રવાર ના રોજ ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૯ નવ દંપતી ઓએ આદર્શ દાંપત્ય જીવન ની દીક્ષા સાથે સયુંકત કુટુંબ ભાવના સાથે સપ્તપદી ની શીખ આપતા અનેકો સંતો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એવમ ઉદારદિલ દાતા ઓની વિશાળ ઉપસ્થિત માં ૨૨ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો તા ૨૩/૧૧/૨૩ ને કારતક સુદ ૧૧ ના રોજ ભગવાન શાલીગ્રામ અને વૃંદાજી ના લગ્નોસ્તવ બાદ કારતક સુદ ૧૨ ને તા.૨૪/૧૧/૨૩ ને શુક્રવાર ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ શાસ્ત્રોવિધિ સાથે વૈદિક મંત્રોચાર અને વરિષ્ઠ સંતો રાજસ્વી રત્નો ઉદારદિલદાતા પરિવારો ની વિશાળ ઉપસ્થિતિ માં સીતારામ આશ્રમ સેવક સમુદાય ના સુંદર આયોજન સાથે ૨૨ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/