મહામંડલેશ્વર ઋષિ ભારતી અને કૃષિ મંત્રી ઉપસ્થિતિ માં રેવતી રત્ન વીર માંધાતા ના જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/IMG-20240115-WA0044-1-1140x620.jpg)
દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે મકરસંક્રાંતિના પાવન દિવસે કોળી અને ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન થયું જેમાં સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ, કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ રાજુભાઈ વંશ વગેરે આગેવાનો તેમજ સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments