fbpx
અમરેલી

ગુરૂકુળ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા તાલુકા મેજી વી જે ડેર ની અધ્યક્ષતા માં યુવા મતદાતા જાગૃતિ અભિયાન કાર્યકમ યોજાયો

દામનગર નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા યુવા મતદાતા જાગૃતિ અભિયાન કાર્યકમ યોજાયો.આજરોજ નેહરુ યુવા કેન્દ્ર અમરેલી અને યુવા કાર્યક્ર્મ ખેલ મંત્રાલય અને આયોજિત યુવા મતદાતા જાગૃતિ અભિયાન નું આયોજન દામનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયો. તેમા  ઇન્ચાર્જ તાલુકા મેજી શ્રી વિજય ભાઈ ડેર લાઠી અજયભાઈ જોશી TPO નાયાબ મામલતદાર સિદ્ધાર્થ વિંઝુડા, ભગીરથભાઇ ડોડીયા પૂજ્ય સંતો સ્વામી શ્રીવિષ્ણુ ચરણદાસજી સ્વામીશ્રીચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામીશ્રીઆનંદસ્વરૂપદાસજી ની ઉપસ્થિતિ માં નેહરુ યુવા કેન્દ્ર તરફથી જયદીપસિંહ ચૌહાણ અને ભવદીપ ચૌહાણ પ્રીન્સીપાલ નિલેશ કોલડિયા અને સિકકશ્રી અને વિદ્યાર્થી ઓને ઉપસ્થિતિ રહ્યા હતા.જયદીપસિંહ દ્વારા કાર્યક્ર્મ ની રૂપરેખા આપી હતી.tpo દ્વારા અને મામલતદાર દ્વારા મતદાનની માહિતિ અને મતદાન નું મહત્વ શુ છે તેની માહિતિ આપી હતી.જયદીપસિંહ ચૌહાણ દ્વારા મતદાન શપથ લેવડાવી હતી ઉપસ્થિત મહેમાનો અને વિધાર્થી પ્રત્યે આભાર વ્યક્ત કરાયો અને વિદ્યાર્થીઓને અલપહાર કરવામાં આવ્યો હતો..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/