fbpx
અમરેલી

ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સેવાકીય કાર્યક્રમ કરવામાં આવેલ.

ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા હોળીના પવિત્ર તહેવાર નિમિતે સેવાકીય કાર્ય.. સાવરકુંડલા શહેરના બહારના ઝૂંપડીપટૃી વિસ્તાર ગરીબ  લોકોને (અનાજ/ તેલ/કઠોર/ઘર કીટ)નું વિતરણ કરવામા આવેલ હતુ. આ તકે સતનામ સેવા આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબના હસ્તે આ સેવાકીય કાર્ય કરવામા આવેલ, આ સેવાકીય કાર્યક્રમમાં ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશનના કલ્પેશભાઇ પટેલ, અરવિંદભાઈ મેવાડા, નિતીનભાઇ. હેલૈયા,હરીભાઇ ભરવાડે સાથે રહીને આ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/