fbpx
અમરેલી

ધ્રુફણીયા ગામે વૈદરાજ વજુદાદા ભટ્ટ ના રાજીપા માં દાસી મનુબેન ની સંતવાણી યોજાય

દામનગર ના ધ્રુફણીયા ગામે વૈદરાજ વજુદાદા ભટ્ટ ના રાજીપા માં યોજાયેલ સંતવાણી સત્સંગ ધ્રુફણીયા ગામ ના અદભુત  જ્ઞાન  ખજાનો એવાં વજુદાદાવૈદ ની ઇચ્છા ભાવના ને અનુરૂપ તેમજ તેજ દિવસે દાસી મનુબેન ની દીકરી ની પુણ્યતિથિ હોવાથી સંતવાણી નું આયોજન રાખવામાં આવેલ છે તા.૧૮/૦૪/૨૦૨૪ ને ગુરુવાર. સાંજે ૮:૦૦ કલાકે મૂળ ધ્રુફણીયા ના દાસી મનુબેન હાલ સુરત ના સ્વરે ૐ આનંદ કુટીર, દાસી મનુબેન ના ગામડે, મુ ધ્રુફણીયા,તા.દામનગર દાસી મનુબેન ના ગુરુતુલ્ય ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા વૈદરાજ વજુદાદા ભટ્ટ ના રાજીપા માં યોજાયેલ સંતવાણી માં માંડવી પરવડી દામનગર ધ્રુફણીયા સહિત દુરસદુર થી મોટી સંખ્યા માં દાસી મનુબેન ના ચાહકો શ્રધ્ધાળુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/