ધ્રુફણીયા ગામે વૈદરાજ વજુદાદા ભટ્ટ ના રાજીપા માં દાસી મનુબેન ની સંતવાણી યોજાય
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/04/IMG-20240420-WA0031-1-780x620.jpg)
દામનગર ના ધ્રુફણીયા ગામે વૈદરાજ વજુદાદા ભટ્ટ ના રાજીપા માં યોજાયેલ સંતવાણી સત્સંગ ધ્રુફણીયા ગામ ના અદભુત જ્ઞાન ખજાનો એવાં વજુદાદાવૈદ ની ઇચ્છા ભાવના ને અનુરૂપ તેમજ તેજ દિવસે દાસી મનુબેન ની દીકરી ની પુણ્યતિથિ હોવાથી સંતવાણી નું આયોજન રાખવામાં આવેલ છે તા.૧૮/૦૪/૨૦૨૪ ને ગુરુવાર. સાંજે ૮:૦૦ કલાકે મૂળ ધ્રુફણીયા ના દાસી મનુબેન હાલ સુરત ના સ્વરે ૐ આનંદ કુટીર, દાસી મનુબેન ના ગામડે, મુ ધ્રુફણીયા,તા.દામનગર દાસી મનુબેન ના ગુરુતુલ્ય ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા વૈદરાજ વજુદાદા ભટ્ટ ના રાજીપા માં યોજાયેલ સંતવાણી માં માંડવી પરવડી દામનગર ધ્રુફણીયા સહિત દુરસદુર થી મોટી સંખ્યા માં દાસી મનુબેન ના ચાહકો શ્રધ્ધાળુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments