fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાનાં ભમ્મર ગામે બાંભણીયા આહિર પરિવાર  દ્વારા શ્રીમદ્ ભાગવત કથા યોજાશે.

સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે સ્વ.કરશનબાપા બાંભણીયા પરીવાર દ્વારા આવતીકાલ તારીખ 24/04 થી 30/04 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથા માં વ્યાસપીઠ પર અમરેલી જીલ્લાનાં ઓળિયા ગામનાં જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રીશ્રી હિરેનદાદા પંડયા કથાનું રસપાન કરાવશે સમસ્ત બાંભણીયા પરિવાર દ્વારા કથાની તડામાર તૈયારી થઇ રહી છે.એમ અમિતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ReplyReply allForwardYou received this via BCC, so you can’t react with an emoji
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/