fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે આગામી શુક્રવારે ભગવાન શ્રી પરશુરામજી ના પ્રાગટય દિવસ નિમિતે ભવ્ય શોભાયાત્રા અને બ્રહ્મચોર્યાસી નું આયોજન

સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તારીખ 10/05 શુક્રવાર (અખાત્રીજ) નિમિતે ભગવાન પરશુરામજી નો પ્રાગટય દિવસ હોવાથી સાવરકુંડલા શહેર ના મુખ્યમાર્ગો પર સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિ માં ભગવાન પરશુરામજી ની વિશાળ શોભાયાત્રા નીકળશે… સાથોસાથ મહાપ્રસાદ અને સમૂહ ભોજન બ્રહ્મચોર્યાસી નું આયોજન પણ કરવામાં આવશે. આ તકે પૂજન, અર્ચન, મહા આરતી, ધ્વજારોહણ વગેરે ધાર્મિક  પ્રસંગો ની ઉજવણી કરવામાં આવશે. તેમ યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts