fbpx
અમરેલી

ઠંડક પ્રસ્તાવતા વરસાદ થી ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત છાસ સેવા ૧૦ જૂન થી સમાપન

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ચાલતા છાસ વિતરણ કેન્દ્ર દ્વારા છાસ સેવા ૧૦ જૂન ૨૦૨૪ ને સોમવારે સમાપન કરાય રહ્યું છે ઠંડક પ્રસ્તાવતા વરસાદ થી છાસ વિતરણ સેવા બંધ રહેશે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સહિત સહયોગી સંસ્થા ઉદારદિલ દાતા નીસ્વાર્થ સેવારત સ્વંયમ સેવકો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી છીએ જરૂરિયાત મંદ ૫૦૦ જેટલા પરિવારો ના ૨૦૦૦ વ્યક્તિ ઓને ગત ૧૭ એપ્રિલ પ્રારંભયેલ વિના મૂલ્યે છાસ વિતરણ સેવા આજ રોજ તા ૦૯/૦૬/૨૪ ને સોમવાર થી છાસ સેવા બંધ રહેશે તેની લાભાર્થી ઓએ નોંધ લેવા અનુરોધ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/