fbpx
અમરેલી

દામનગર શ્રી ખોડિયાર ચોક માં બિરાજતા શ્રીખોડિયાર મંદિર નો વેપારી મંડળ દ્વારા જીર્ણોદ્ધાર કરાશે

દામનગર શહેર ની મધ્યમ માં શ્રીખોડિયાર ચોક માં બિરાજતા ખોડિયાર માતાજી મંદિર નો વેપારી ઓ દ્વારા જીર્ણોદ્ધાર જૂની ગ્રામ પંચાયત કચેરી નીચે બિરાજતા શ્રી ખોડિયાર માતાજી મંદિર નો ખોડિયાર ચોક ના વેપારી ઓ દ્વારા જીર્ણોદ્ધાર કરાશે દામનગર  શહેર ના અતિ ધમધમતા ખોડિયાર ચોક માં જૂની સુધરાઈ કચેરી નીચે શ્રી ખોડિયાર માતાજી મંદિર ના જીર્ણોદ્ધાર માટે સમગ્ર ખોડિયાર ચોક વેપારી મંડળ દ્વારા તેજ સ્થળે નવા મંદિર માટે ભૂમિ પૂજન કરાયું હતું જેમાં સમસ્ત ખોડિયાર ચોક વેપારી મંડળ ઉપસ્થિત રહ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/