fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના લારીધારક ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે

અરજદારે ૧૫ ડીસેમ્બર સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

ભાવનગર જિલ્લાના લારીધારક ફેરિયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવનાર છે.
ફળ, શાકભાજી અને ફુલના પાકોનું રોડ સાઇડ વેચાણ કરતાં લારીવાળા ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારાવિનામુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઇ-ખેડૂતપોર્ટલ મારફતે તા.૧૫/૧૨/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિકપુરાવાઓ રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની નકલો તથા સબંધિત ગ્રામ સેવકનો ફળ, શાકભાજી, ફુલ કેનાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી નાયબ બાગાયતનિયામક, બાગાયત કચેરી, દિન-૭માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ,નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં.૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવાનાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/