fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે ૧૨૦ મી જીવન કૌશલ્ય તાલીમ અંતર્ગત ૪૦ બાળકોએ રક્ષા બનાવતી તાલીમ મેળવી

ભાવનગર  શિશુવિહાર ના ઉપક્રમે ચાલતી જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત વર્ષ ૨૦૧૮  થી યોજાતા શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર  હેમાણી જીવન કૌશલ્ય તાલીમ અંતર્ગત ૪૦  બાળકો ને રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિતે રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી. શ્રી પ્રીતિબહેન ભટ્ટ દ્વારા યોજાયેલ ૧૨૦ મી તાલીમમાં બાળકોને શિશુવિહાર સંસ્થા તરફથી મટીરીયલ આપીને સુંદર રાખડી તૈયાર કરી ઘરે લઈ જવા આપવામા આવેલ હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/