fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર નું નામદાર સરકાર દ્વારા બાળ કેળવણી બદલ અભિવાદન

ભાવનગર શિશુવિહાર  નું નામદાર ગુજરાત સરકાર દ્વારા બાલ કેળવણી બદલ અભિવાદન મહાનગરપાલિકા , આઇ. સી. ડી. એસ. શાખા હેઠળની ૩૧૬  આંગણવાડીઓમાં પુર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિ વધું સુદ્રઢ બને તે માટે સતત  ૧૦ માં વર્ષે “બાલ વંદના” કાર્યક્રમ હેઠળ આંગણવાડી કાર્યકર બહેનોને તા.૨ માર્ચ ૨૦૨૨ થી તા.૮ માર્ચ ૨૦૨૨ દરમ્યાન “શિશુવિહાર” સંસ્થા દ્વારા તાલીમ આપવામા આવી. તે બદલ ભાવનગરનાં માનનીય કલેકટર શ્રી તથા ઇન્ચાર્જ કમિશનરશ્રી યોગેશ નીરગુડે દ્વારા  શિશુવિહાર સંસ્થાની બાલ વિકાસ પ્રવૃત્તિ નું અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે ભાવનગરના જિલ્લાના જાણીતા સેવાભાવી તબીબ શ્રી ડૉ. કનુભાઈ કળસરિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીએ  શિશુવિહાર સંસ્થાનું હોળી પર્વનાં પ્રારંભે નાગરિક અભિવાદન કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/