fbpx
ભાવનગર

વિધાર્થીઓ સાથે પ્રેરક કાર્યક્રમ

તળાજા મહુવા માર્ગ પર આવેલ ઇશ્વરાનંદ વિદ્યા સંકુલ-હાજીપર ખાતે સપના નાં વાવેતર નામક મોટિવેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે શ્રી શૈલેષભાઇ સગપરિયા(મોટિવેશન સ્પિકર અને જોઈન્ટ ડાયરેકટર, સ્પીપા) તેમજ પોપટભાઈ માલધારી(સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર) એ વિદ્યાર્થીઓ સાથે પોતાની આગવી શૈલીમાં બોધ વાર્તા, ઉદાહરણો, સાથે પ્રોત્સાહક વાતો અને ચર્ચા કરી હતીઉપરોક્ત કાર્યક્રમ માં સંસ્થા ના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ ચોપડા તથા પરેશભાઈ જોષી, તેમજ લક્ષમણભાઈ કામળિયા (વૃંદાવન ઓટો-તળાજા), ધીરુભાઈ ભાલીયા (સરપંચશ્રી, મોટી જાગધર) વિગેરે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/