fbpx
ભાવનગર

પંડિત શિવકુમાર શર્માજીને મોરારીબાપુ ની શ્રદ્ધાંજલિ

આદરણીય અને આત્મીય પંડિત શિવકુમાર શર્માજી આજથી સ્થૂળ સ્વરૂપે આપણી વચ્ચે નથી. પરંતુ એમનું સૂક્ષ્મ સંતૂર વાદન કાયમ આપણા કાનોમાં ગુંજતું રહેશે. શબ્દની ઉચ્ચતમ સમજ, સુર ની અદભુત સમજ અને વાદ્ય ની વિશ્વસનીયતા આ ત્રણે નો સંગમ આ ઉચ્ચ કોટિના સંગીત સાધકમાં મેં નિહાળેલ છે. એમની નખશિખ શાલીનતાને નમન કરવાનું મન થાય. આવા પંડિતજીના નિર્વાણને મારા પ્રણામ. અંતઃકરણ પૂર્વક ની શ્રદ્ધાંજલિ. એમના પરિવારજનોને મારી દીલસોજી પાઠવું છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/