fbpx
ભાવનગર

ગઢડા તાલુકાકક્ષાનો સ્વાગત ફરીયાદ કાર્યક્રમ યોજાશે

        રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૪/૦૮/૨૦૨૨નાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગઢડા ખાતે મુખ્યમંત્રીશ્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બોટાદના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે.

        આથી બાકી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી, ગઢડાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજી રજુ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણીત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહિ. ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા.૧૦/૦૮/૨૦૨૨ સુધીમાં મામલતદારશ્રી, ગઢડાને રજુ કરવા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/