fbpx
ભાવનગર

પાલિતાણામાં ફેરિયાઓએ ઓળખકાર્ડ રિન્યૂ કરાવવા અપીલ

પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં ફેરીની પ્રવૃતિ કરતા ફેરીયાઓને જણાવવાનું કે ગુજરાત રાજ્ય શેરી ફેરીયા (આજીવિકા રક્ષણ અને ફેરીની પ્રવૃત્તિનું નિયમન) નિયમો – ૨૦૧૮ અન્વયે પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં કુલ ૬૬૯ (છસ્સો ઓગણસિતેર) ફેરીયાની નોંધણી થયેલ છે.

આ તમામ ફેરીયાઓને ઓળખકાર્ડ આપવામાં આવેલ છે તેની સમયમર્યાદા પુર્ણ થઇ ગયેલ છે તો સરકારશ્રીના નિયમોનુસારની ફી ભરી નવુ ઓળખકાર્ડ આ પ્રસિધ્ધ તારીખથી દિન ૩૦ માં નગરપાલીકા પાલીતાણા ખાતેથી કઢાવી લેવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/