fbpx
ભાવનગર

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સ્થાપક ડો ઈંદ્રિશકુમાર ના ૭૬ માં જન્મદિન ની મનોદિવ્યાંગો આશ્રમ ખાતે ઉજવણી કરતા પ્રદેશ અગ્રણી ઇકબલભાઈ ડેરૈયા

પાલીતાણા  મુસ્લીમ રાષ્ટ્રિય મંચ ના સ્થાપક સામાજિક સંવાદિતા ના હિમાયતી આદરણીય ડો ઈંદ્રિશકુમાર  સાહેબ ના ૭૫ માં જન્મ દિન ની ઉજવણી આજરોજ પાલીતાણા ના આદપર ખાતે આવેલ અતિ ગંભીર મનોદિવ્યાંગો ના આશ્રય સ્થાન માનવ મંદિર પર જઈ ને ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના અગ્રણી ઇકબાલભાઈ ડેરૈયા દ્વારા કરાય માનવ મંદિર માં આશ્રિત મંદબુદ્ધિ ના 40 બહેનો 20 ભાઈઓ ને 10 બાળકો ને ગાય ના દૂધના પેંડા અને ભરપેટ ભોજન કરાવી ને કરી ઉજવણી કરાય મનોદિવ્યાંગો નું લાલન પાલન કરતા ભીખાભાઈ અને તેના પરિવાર ની માનવ સેવા થી પ્રભાવિત ઇકબાલભાઈ ડેરૈયા એ પાલીતાણા ના આદપર ખાતે સામાજિક રીતે તરછોડાયેલા ભાઈઓ બહેનો અને બાળકો ને કુદરત સહજ જીવન તરફ દોરી સમાજ માં પુનઃ સ્થાપિત કરી અદભુત માનવ સેવા થી ખુશી વ્યક્ત કરી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરી રાષ્ટ્રીય મુસ્લિમ મંચ મોભી ડો ઈંદ્રિશકુમાર ના ૭૫ માં જન્મ દિન ની ઉજવણી કરી માનવતા નો સુંદર સદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/