શિશુવિહાર સંસ્થા માં બાળકો માટેની સંસ્કાર મુલક તાલીમનું આયોજન
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/05/IMG-20230517-WA0039-1140x620.jpg)
ભાવનગર શિશુવિહાર સંસ્થા માં બાળકો માટેની સંસ્કાર મુલક તાલીમ નું આયોજન વેકેશન દરમ્યાન બાળકોને આનંદ સાથે જીવન લક્ષી તાલીમ આપવાના હેતુસર શિશુવિહાર પ્રાંગણમાં તા.15 થી 27 મે દરમ્યાન સવારના 9:30 થી 11:30 સુધી સંસ્કાર મુલક તાલીમનું આયોજન કરેલ છે. જેમાં તારીખ 16/5/23ના મંગળવારે બાળકને બાળગીત અને અભિનયગીતની તાલીમ શ્રી કમલાબેન બોરીચાએ આપી હતી. તેમજ બાળકો પોષક આહાર આપવામાં આવીયો હતો. બાળકોની સંખ્યા : 27 રહી હતી.
Recent Comments