fbpx
ભાવનગર

શ્રી વૈશાલીબાળા આચાર્ય વ્યાસાસને પોરબંદર મોકર ભાગવત સપ્તાહ

પોરબંદર પાસે મોકરમાં બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ શ્રી વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને થયેલ આયોજન રંઘોળા શનિવાર તા.૧૮-૫-૨૦૨૪ પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. શ્રી વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને આયોજન થયેલ છે. શ્રી વિંધ્યવાસી માતાજી તથા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સાનિધ્યમાં શ્રી ગોપાલ ગૌશાળા મોકરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજન થયું છે. પોરબંદર પાસેનાં મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ તથા મોકર બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ ભાગવત કથા પ્રારંભ ગુરુવાર તા. ૨૩નાં થશે અને કથા વિરામ ગુરુવાર તા. ૩૦નાં થશે. કથા દરમિયાન કીર્તન મંડળીઓ દ્વારા કીર્તન રસપાન લાભ મળનાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/