fbpx
ભાવનગર

શ્રી મોરારિબાપુનાં વાલ્મિકીનગરમાં રામકથા

શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને  બિહારમાં વાલ્મિકીનગરમાં રામકથા યોજાશે. આગામી શનિવારથી આ કથા પ્રારંભ થશે.બિહાર રાજ્યમાં પશ્ચિમ ચંપારણ વાલ્મિકીનગરમાં આગામી શનિવાર તા.૧થી શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા આયોજન થયેલ છે. કથા પ્રથમ દિવસ શનિવારે સાંજે ૪ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ચાલશે, જ્યારે બીજા દિવસ રવિવારથી સવારે ૧૦ વાગ્યાથી બપોરનાં ૧ વાગ્યા સુધી ચાલશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/