fbpx
ભાવનગર

સરવેડી ગામની સીમમાં ખેડૂત પર દીપડાનો હુમલો 

સણોસરા પાસેનાં ડુંગરાળ વિસ્તારમાં આવેલાં સરવેડી ગામની સીમમાં લીંબુ બગીચા વાડીમાં ખેડૂત શ્રી જેન્તીભાઈ ચૌહાણ પર દીપડાનો હુમલો થતાં ફફડાટ રહ્યો છે. આ દીપડાને પિંજરે પૂરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે.શેત્રુંજી કાંઠા અને પર્વત માળા સાથે જોડાયેલ આ પંથકમાં વન્ય પ્રાણીઓની અવર જવર રહે છે. સિંહ, દીપડા સહિતનાં પ્રાણીઓ જ્યારે ત્યારે ટહેલતાં હોઈ ખેડૂતો માલધારીઓ ચિંતામાં રહ્યાં છે.સણોસરા પાસેનાં ડુંગરાળ વિસ્તારમાં આવેલા સરવેડી ગામની સીમમાં લીંબુ બગીચા વાડીમાં ખેડૂત શ્રી જેન્તીભાઈ ચૌહાણ પર દીપડાએ હુમલો કર્યો છે, જેઓને સારવાર માટે સિહોર દવાખાને દાખલ કરાયેલ છે.આ દીપડાને પિંજરે પૂરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે, તેમ જાણવાં મળેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/