fbpx
ભાવનગર

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર ને આંગણે પ્રેરણાત્મક વકતવ્ય જાણીતા મોટીવેશનલ સ્પીકર શલેશ સગપરિયા ના વ્યાસાસને યોજશે “સુખનું સરનામું”

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુરને આંગણે પ્રેરણાત્મક વકતવ્ય.સુખનું સરનામું માણસે આજે અઢળક સંપત્તિ અને સુવિધાઓ પ્રાપ્ત કરી, છતાં પણ કંઈક ખૂટતું હોય એવું લાગે છે. આ ખૂટતું તત્વ એટલે “સુખનું સરનામું”. આ વિષય ઉપર એક પ્રેરણાત્મક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા જાણીતા મોટીવેશનલ સ્પીકર કે જેઓ સરકાર શ્રીમાં ક્લાસ વન અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. જેઓના અત્યાર સુધીમાં ૩૩ જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા.”આજની વાર્તા” દ્વારા સોશિયલ મીડિયામાં જેઓ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. અને પોતાના પ્રવચનો દ્વારા હજારો લોકોને પ્રેરણા પૂરી પાડી છે, તેવા ઉત્તમ વક્તા, વિચારક, લેખક અને માર્ગદર્શક એવા શ્રી શૈલેષભાઈ સગપરિયા પોતાના વક્તવ્યનો લાભ આપશે. આ પ્રેરણાત્મક કાર્યક્રમ  તારીખ ૨૩/૦૭/૨૪ મંગળવાર, સમય  રાત્રે ૮-૩૦ થી ૧૦-૩૦  બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ટેકરા ઉપર, ગઢડા (સ્વામીના).ખાતે યોજાશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/