fbpx
ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં 26 જુલાઈએ નિવૃત્ત આર્મીમેનો ઉપસ્થિત રહેશે

26 જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ દર વર્ષે શાળામાં કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ બાળકોમાં દેશભક્તિ પ્રેમ જાગ્રત કરવા અને સૈનિકોના બલિદાનોને બિરદાવવા કારગીલ વિજય દિવસ ઉજવાશે. તેમાં તળાજા પંથકના નિવૃત્ત આર્મીમેનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બાળકો દ્વારા દેશભક્તિ ગીત ,અભિનય ગીત દેશભક્તિ ડ્રામા વગેરે રજૂ થશે. આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/