fbpx
ભાવનગર

શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં ૧૦ લાખ નું દાન અર્પણ કરતા અશોકભાઈ શેઠ

ઉમરાળા ના ટિમ્બિ બ્ર.૫.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્ય૨ત એવી તદ્દન વિનામૂલ્યે સેવા પ્રદાન ક૨તી હોસ્પિટલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સહભાગી થવાનાં શુભાશયથી પુષ્પા એન્ડ હસમુખ શાહ યુ.એસ.એ. ફાઉન્ડેશન તરફથી અમેરીકન ડોલર $ 12500 (આશરે રૂા.૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દસ લાખ) જેવી માતબર રકમનુ અનુદાન શ્રી અશોકભાઈ શેઠ ના વ૨દહસ્તે પ્રાપ્ત થયેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે પુષ્પા એન્ડ હસમુખ શાહ યુ.એસ.એ. ફાઉન્ડેશન તથા શ્રી અશોકભાઈ શેઠ અને તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દાતાશ્રી તરફથી રૂા.૫૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એકાવન લાખ જેવી માતબર રકમનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/