fbpx
ભાવનગર

તળાજાના ફુલસર ખાતેની વ્રજભૂમિ વિદ્યાલય માં નવરાત્રીની ઉજવણી

તળાજા તાલુકાના ફુલસર ગામે આવેલ વ્રજભૂમિ વિદ્યાલય ખાતે શક્તિ આરાધના પર્વ નવરાત્રિ ના નવમા નોરતે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રી માતાજીનીસ્તુતિ, આરતી,ગરબા ગાન સાથે નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી હતીવ્રજભૂમિ વિદ્યાલય ફુલસરમાં નવરાત્રી ની  ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને ગામલોકોએ ભાગ લીધો જેમાં વિદ્યાર્થીઓ પણ પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા. આ શાળામાં શિક્ષણ લઈ રહેલી દીકરીઓની શિક્ષણ ફી લેવામાં આવતી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/