fbpx
બોલિવૂડ

આમિર ખાન હવે ‘મહાભારત’ નહીં બનાવે, ૩ ફિલ્મો ગુમાવવાનો અંદેશ હતો

છેલ્લા ૫-૬ વર્ષથી ચર્ચા થઈ રહી હતી કે આમિર ખાન ‘મહાભારત’ પર એક મોટી ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. ગત વર્ષે એવું કહેવામાં પણ આવ્યું હતું કે તે તેને મોટી સ્ક્રીન માટે નહીં બનાને, પરંતુ અમુક પાટ્‌ર્સમાં ઓટીટી પર લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ તાજા રિપોટ્‌ર્સના અનુસાર, તેણે તેને બનાવવાનો વિચાર સંપૂર્ણપણે છોડી દીધો છે. તેની પાછળ ઘણા કારણો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને મહાકાવ્ય પર તેને ફિલ્મ બનાવવા માટે આ યોગ્ય સમય નથી લાગી રહ્યો. સ્પોટબોયે આમિરના નજીકના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, સારા અને ખરાબ તમામ પાસાઓને જાેયા બાદ આમિર ખાને ‘મહાભારત’ ન બનાવવાનો ર્નિણય કર્યો છે. કોઈના માટે તે સમજ્યા વિચાર્યા વગર વિવાદાસ્પદ થઈ શકે છે.

તેના કરતા પણ જરૂરી વાત એ છે કે, જે રીતે તેઓ તેને બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, તે વ્યાવસાયિક રીતે વ્યાવહારિક નથી. આ બધાથી અલગ મહાભારતને ૫ કિંમતી વર્ષો આપવાનો અર્થ હતો કે ઓછામાં ઓછી ત્રણ ફિચર ફિલ્મ ગુમાવવાનો હતો, તેથી ‘મહાભારત’ નહીં બનાવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/