fbpx
બોલિવૂડ

ઇન ટુ ધ વાઇલ્ડ વિધ બેર ગ્રીલ્સમાં અજય દેવગણ જાેવા મળશે


અજય દેવગણ આ શોના શૂટિંગ માટે માલદ્વીસ રવાના થઇ ગયો છે. આ શોમાં અત્યાર સુધીમાં અક્ષય કુમાર અને રજનીકાન્ત જાેવા મળ્યા છે. એટલું જ નહીં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શોમાં જાેવા મળ્યા છે. તેઓ એક ખાસ એપિસોડમાં જાેવા મળ્યા હતા. આ એડવેન્ચર ટ્રીપ દરમિયાન વડાપ્રધાને બેયર સાથે પોતાની જિંદગીના થોડી ખાનગી વાતો પણ શેર કરી હતી. જાણીતો સર્વાઇવલ સ્કિલ શો ઇનટુ ધવાઇલ્ડ વિધ બેર ગ્રીલ્સમાં અજય દેવગણ જાેવા મળવાનો છે. આ રોમાંચક સફરનો હિસ્સો બન્યા બદલ અજયે ખુશી વ્યક્ત કરી હતી. ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત થતો આ શોના આવનારા એપિસોડ માટે અજય દેવગણની પસંદગી કરવામાં આવી છે. બેયર ગ્રિલ્સે ઇન્સ્ટાગ્રામ પર શેર ક્યું છે કે, બોલીવૂડના બે યોદ્ધા તેમની સાથે ઇન ટુ ધ વાઇલ્ડમાં જાેવા મળવાના છે. જેમાં અજય દેવગણનું નામ સામેલ છે પરંતુ બીજા એકટર વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/