તારીખ 25 ઓગસ્ટ ના રોજ ડિસ્ટ્રિક્ટ ચેરમેન શ્રી ડો.તેજલ દેસાઈ તેમજ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી શ્રી જયશ્રી અમીપરા જી ક્લબની ઓફિસિયલ વિઝીટ માટે પધારેલ અવધ રેસિડેન્સીમાં તેમનું સ્વાગત ગીત તેમજ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું એક્ઝિક્યુટિવ મીટીંગ માં તેમણે ક્લબનું રેકોર્ડ તપાસી કલબના કાર્યને ખૂબજ
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને શિલ્પી એવા અમરેલીના પનોતા પુત્ર ડો. જીવરાજ મહેતાની ૧૩૬મી જન્મ જયંતિ નિમિત્તે ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય-બાલભવન ખાતે અમરેલીની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને સ્મરણાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. માત્ર ગુજરાતજ નહી પરંતુ અમરેલીના વિકાસમાં જેમનો મહત્વનો અને મૃખ્ય ફાળો રહ્યોં છે એવા અમરેલીના પનોતા
સાવરકુંડલા ખાતે આવેલ સુપ્રસિધ્ધ દાનબાપુની જગ્યા ખાતે આગામી તારીખ 07/09 ગુરૂવારને જન્માષ્ટમીના દિવસે દર વર્ષેની જેમ આવર્ષે પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આતકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મહોત્સવ, નંદ ઘેર આનંદ ભયો, મહા આરતી, પંજરીનો પ્રસાદ તેમજ મોટી સંખ્યામાં શહેરના વિવિધ યુવાનોના ગ્રુપ દ્વારા મટકી ફોડ, ગોવિંદાનો કાર્યક્રમ યોજવામાં આવશે […]
સાવરકુંડલા તાલુકા ના ખડસલી ગામે સાવરકુંડલા ડેપો દ્વારા સંચાલિત મઢડા સાવરકુંડલા દાધીયા સાવરકુંડલા જે બસો સવારે શાળા કોલેજ તેમજ આઇટીઆઇ ખાતે અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી હતી જે રૂટ અન્ય સ્થળે ખસેડીને ખડસલીના બાળકો સાથે અન્યાય થઈ રહેલો હોય તેવું નજરે પડી રહ્યું છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી સંકલનમાં પણ અવારનવાર […]
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલાના એન.એસ.એસ વિભાગ દ્વારા હોકીના દિગ્ગજ રમતવીર મેજર ધ્યાનચંદનો જન્મદિન કે જે દિવસને “રાષ્ટ્રીય ખેલ દિવસ” તરીકે ઉજવવા અંગે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી અને રાજ્યના એન.એસ.એસ વિભાગ દ્વારા આદેશ થતાં આજરોજ ૨૯/૮/૨૦૨૩ના રોજ કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ.ચાવડા સાહેબ
ધર્મ ભક્તિ એ જ રાષ્ટ્ર ભક્તિ…. સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે આવેલ શ્રી ભીમ રામ નાથ મહાદેવના મંદિરમાં સુશોભિત ફૂલોથી રાષ્ટ્ર ભક્તિનો સમન્વય નજરે પડે દેશની સફળતા છે તે ગ્રામ્ય લેવલે પણ નજરે પડે છે આમ મંદિરોમાં પણ હવે ધર્મ સાથે રાષ્ટ્ર ભાવના દર્શન નજરે પડે છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે વી.ડી. નગદિયા હાઈસ્કૂલ ખાતે ૧૫મી ઓગસ્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા તેમજ રાખડી સ્પર્ધા અંતર્ગત ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ બહેનો તમામને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ
શ્રીગણેશાયનમ નીજ શ્રાવણ સુદ પૂનમને બુધવાર તા-૩૦/૦૮/૨૦૨૩ ના રોજ રક્ષાબંધન મનાવવામાં આવશે.સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકેજનોઈ બદલવી.રાત્રે ૦૯:૦૫ પછી રાખડી બાંધવી.રક્ષાબંધન ભ્રમણા નિવારણ.સમસ્યા એ છે કે આજના કહેવાતા લોકો પાસે શાસ્ત્રોનો યોગ્ય અભ્યાસ નથી. તેમને માત્ર પરિણામની થોડી જાણકારી હોય છે. હવે એવું કહેનારાઓને શું કહેવું ,જેઓ કહેતા હોય કે તમે ગમે ત્યારે મનાવી શકો, […]
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા છેવાડાના શ્રમિક વિસ્તારમાં સાવરકુંડલા શહેરના સેવાભાવી શૈક્ષણિક અભિરુચિ ધરાવતાં અને સફળ એંકર ધારાબેન ગોહિલ દ્વારા ગરીબ વર્ગના બાળકોને નિશુલ્ક શિક્ષણ પ્રદાન કરવાનો દ્રઢ નિર્ધાર સાથે પ્રારંભ.આમ તો શિક્ષણ એ જ તંદુરસ્ત લોકશાહી માટે ખૂબ આવશ્યક અંગ ગણાય છે. વળી ઘણી એવી રોજગારીના સોર્સ હોય છે જેમાં શૈક્ષણિક લાયકાત જરૂરી […]
ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ. શ્રી.એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા
Recent Comments