fbpx
ગુજરાત

પૂજ્ય જગતગુરુ સ્વરૂપાનંદ શંકરાચાર્યજી મહારાજ ને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ

         ભગવાન જગતગુરુ આદિશંકરાચાર્ય સ્થાપિત શારદાપીઠ ના વર્તમાન જગતગુરુ પરમ પૂજ્ય સ્વરૂપાનંદજી ભગવાન બ્રહ્મલીન થયા એ ખબર હમણાં જ મળ્યા.          સનાતન વૈદિક ધર્મ ના એક સમર્થ જગતગુરુ ની વિદાય આપણી દિવ્ય સનાતન વૈદિક પરંપરા માટે એક બહુ જ મોટી ક્ષતિ છે. હું એમના નિર્વાણ પ્રણામ કરું છું અને એમની વિદાય પ્રસંગે નતમસ્તક છું. મારી અંતઃકરણ પૂર્વકની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. રામ સ્મરણ સાથે,મોરારિબાપુ(ઝાંઝીબાર)૧૧/૦૯/૨૨

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/