fbpx
રાષ્ટ્રીય

ડાયેટિંગ અને લડાઈની ઝંઝટ છોડો, આયુર્વેદનું અનુકરણ કરીને ઘટાડો વજન…

વજન ઘટડાવા માટે આપણે એટલા બધા ઉપાયો કરતા હોય છીએ કે છેલ્લે આપણે કંટાળી જઈએ છીએ. ત્યારે આજે અમે આપને કેટલાક સરળ ઉપાયો જણાવીશું કે જેની મદદથી તમે તમારો વજન ઘટાડી શકશો…

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે હમેશા લીંબુ ભેળવીને હુંફાળું પાણી પીવો. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે, પાણી ગરમ હોવું જોઈએ અને ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ. આયુર્વેદ અનુસાર રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યાની વચ્ચે સૂવું જોઈએ. આધુનિક સંશોધનો દર્શાવે છે કે ઊંઘનો અભાવ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરે છે.

રાત્રે હળવો ખોરાક ખાવાથી તમારા પાચન પર કોઈ અસર નહીં થાય. તે કુદરતી ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન આપે છે. આયુર્વેદ અનુસાર રાત્રિભોજન કરવાનો શ્રેષ્ઠ સમય સાંજે 6.30 વાગ્યા પહેલાનો છે.

તમે મનની શાંતિ માટે ધ્યાન પણ કરી શકો છો. તે તણાવ ઘટાડવામાં મદદ કરે છે .

સારા સ્વાસ્થ્ય માટે શારીરિક રીતે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે. જો તમે જીમમાં જઈ શકતા નથી, તો દરરોજ જમ્યા પછી ઓછામાં ઓછા 10-20 મિનિટ વોક કરો. તે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/