fbpx
રાષ્ટ્રીય

મોહન ભાગવતને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવી સુરક્ષા મળી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે ઇજીજીના વડા મોહન ભાગવતની સુરક્ષા વધુ મજબૂત કરી દેવામાં આવી છે. તેમની સુરક્ષા ઝેડ પ્લસથી વધારીને એએસએલ (એડવાન્સ સિક્યોરિટી લાયઝન) કરી દેવામાં આવી છે. આ અંગનો ર્નિણય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. મોહન ભાગવતને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવી સુરક્ષા મળી છે. ઁસ્ અને ગૃહમંત્રીને છજીન્ સુરક્ષા આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરએસએસ ચીફ ભાગવતની સુરક્ષા વધારવાનો ર્નિણય થોડા દિવસ પહેલા જ ફાઈનલ થઈ ગયો છે.

અત્યાર સુધી તેમની પાસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (ઝ્રૈંજીહ્લ) પાસે ઢ-પ્લસ કેટેગરીની સુરક્ષા હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યોમાં ભાગવતની સુરક્ષામાં ઢીલાશ જાેવા મળી હતી, ત્યારબાદ નવા સુરક્ષા પ્રોટોકોલ પર કામ કરવામાં આવ્યું હતું અને તેમની સુરક્ષા મજબૂત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તે ઘણા ભારત વિરોધી સંગઠનોના નિશાના પર છે. વધતી ચિંતા અને વિવિધ એજન્સીઓના ઇનપુટ પછી, ગૃહ મંત્રાલયે ભાગવતને છજીન્ સુરક્ષા પ્રદાન કરવાનો ર્નિણય કર્યો. સુરક્ષા વધારવા અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માહિતી આપવામાં આવી છે. હવે નવી સુરક્ષા પછી, મોહન ભાગવત જ્યાં મુલાકાત લેશે ત્યાં સીઆઈએસએફની ટીમ પહેલેથી જ હાજર રહેશે.

એએસએલ સ્તરની સુરક્ષા અનુસાર, સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની ભાગીદારી છે, એટલે કે મોહન ભાગવત જે સ્થળે કોઈ કાર્યક્રમ માટે જશે, ત્યાં એક ટીમ સ્થળનું નિરીક્ષણ કરવા જશે. અગાઉથી ત્યાર બાદ ગ્રીન સિગ્નલ મળશે. લીલી ઝંડી મળ્યા બાદ જ તેમને સ્થળ પર જવા દેવામાં આવશે. આરએસએસ ચીફને જૂન ૨૦૧૫માં સીઆઈએસએફના ૫૫ કમાન્ડો પાસેથી ઝેડ-પ્લસ સુરક્ષા મળી હતી. અગાઉ, યુપીએ સરકારે પણ વર્ષ ૨૦૧૨માં તેમને ઢ-પ્લસ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો,

પરંતુ તે પછી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે કર્મચારીઓ અને વાહનોની અછતને ટાંકીને આ સુરક્ષા પ્રદાન કરવામાં અસમર્થતા દર્શાવી હતી. તે સમયે સુશીલ કુમાર શિંદે ગૃહમંત્રી હતા. ઝેડ પ્લસ સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સુરક્ષામાં ૫૫ કમાન્ડો તૈનાત છે, જેઓ ૨૪ કલાક સુરક્ષા મેળવતા ફૈંઁ સાથે રહે છે. સુરક્ષામાં તૈનાત સૈનિકો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એટલે કે એનએસજીના કમાન્ડો છે. આ કમાન્ડોની તાલીમ ખૂબ જ કડક હોય છે અને તેઓ આંખના પલકારામાં દુશ્મનને ખતમ કરી દે છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં દ્ગજીય્ કમાન્ડોની પસંદગી કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/