fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખોડલધામ ખાતે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુલ છતાં ભવ્યાતિભવ્ય ઉજવાયો

જેતપુર :-  શ્રી ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય આજે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી, ધ્વજારોહણ, મહાઆરતી, શ્રી નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/