fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર માં કકકડ પરીવારના ચામુંડા માતાજીના મંદીરે હવન

સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર મુકામે વિશ્વભરના કકકડ પરીવારના કુળદેવી ચામુંડા માતાજી બીરાજે છે જયાં નવરાત્રીમાં માતાજીના નવલા શણગાર સજાવવામાં આવશે તેમજ રોશની કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કકકડ પરીવાર તા.૩/૧૦/૨૨ સોમવારે આઠમ (હવનાષ્ટમી)ના દિવસે હવન યોજાશે શુભ સમયે બીડું હોમાશે ત્યાર બાદ માતાજીનો થાળ ધરાવવામાં આવશે. દેશ-વીદેશથી આવતા કકકડ પરીવાર માટે રહેવા તથા પ્રસાદીની સુંદર વ્યવસ્થાનું આયોજન કરેલ છે.

તેમાં તા.૨/૧૦ ના રોજ લુહાર સમાજની વાડી,સેન્ટ્રલ બેંકની સામે,પ્રસાદી બપોરે ૧ વાગ્યે, સાંજે ૮.૩૦ વાગ્યે તેમજ માતાજીના ગરબારાત્રે ૧૦ વાગ્યે ચામુંડા માતાજીની ડેલીમાં ,લુહારસાર સામે રાખેલ છે તેમજ તા.૩/૧૦ ના રોજ હવન તેમજ ધાર્મીક કાર્યક્મોનું આયોજન કરેલ છે બીડું હોમાયા બાદ ચામુંડા માતાજીના મહાપ્રસાદીનુ આયોજન કકકડ પરીવારના આવેલા તમામ માટે ક૨વામાં આવેલ છે વધુ વિગત માટે છગનભાઈ કકકડ,દીપક વૃજલાલ કકકડ તથા અનીલ જમનાદાસ કકકડનો સંપર્ક ક૨વા એક યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/