fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળમાં જલારામ બાપા ની પુણ્યતિથી ઉજવાશે લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન(પ્રસાદી) નું ભવ્ય આયોજન

વેરાવળ શહેર માં જલારામ બાપા ની પુણ્યતિથી ઉજવાશે લોહાણા બોર્ડીંગ ખાતે લોહાણા જ્ઞાતિ સમુહભોજન નું આયોજન કરાયેલછે તેમાં જ્ઞાતિગંગાના દર્શનનો લાભ લેવા રધુવંશી પરીવારોને સહભાગી થવા જાણ કરાયેલછે.

વેરાવળ ભાલકા ભીડીયા જી.આઈ.ડી.સી સોમનાથ તેમજ તાલુકા અને જીલ્લામાં જલારામ બાપા ની પુણ્યતિથી તાપ/૩/૨૪ મંગળવારે સમુહ લોહાણા જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરાયેલ છે આપ્રસંગે ચેરમેન જલ્યાણ ગુપપ્રમુખ લોહાણા મહાજન દીપક કકકડે જણાવેલ હતું કે સાંજે ૭ કલાકે લોહાણા બોર્ડીંગ બસ સ્ટેન્ડ સામે વિશાળ ગ્રાઉન્ડ માં આ આયોજન કરાયેલ છે જેમાં જલારામ બાપાને પુજન,પ્રસાદ ધરી સમુહ જ્ઞાતિ ભોજનની શરૂઆત કરાશે.

લોહાણા જ્ઞાતિ રધુવંશી પરીવાર માટે અનેક કાર્ય થઈ રહેલ છે સમાજ ને જોડી રાખવા ની વિચારધારા તેમજ સતત પ્રવૃતીઓ સાથે જોડાયેલ સંસ્થા દ્વારા કાર્ય થઈ રહેલ છે જેમાં કાચી સામ્રગીઆર્થિક સહયોગ ની સેવા આપવા ઈચ્છનાર જ્ઞાતિજનોએ સંપર્ક કરવા જણાવેલ છે

દર વર્ષે યોજાનાર આ કાર્યક્રમ માં જલ્યાણ ગ્રુપ ના તમામ સેવા આપનાર તમામ યુવાનો તડામાર તૈયારીઓ કરી રહેલ છે કાર્યકરોતેમજ આ સમુહ ભોજન માં સીનીયર સીટીજન ભાઈઓ બહેનો માટે ટેબલ ખુરશી ની વ્યવસ્થા રખાયેલ છે જેથી આ કાર્યમાં સહપરીવાર ને પધારવા તેમજ જ્ઞાતિ ગંગા દર્શન નો લાભ લેવા એક યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/