fbpx
અમરેલી

અમરેલી નાગરિક સહકારી બેંક લી દ્વારા સભાસદના વારસદારોને અકસ્‍માત મૃત્‍યુ સહાય પેટે રૂા.1 લાખ ચુકવાયા

અમરેલી નાગરિક સહકારી બેંકલી. સભાસદ અકસ્‍માત વિમા સહાય યોજનામાં મૃત્‍યુ પામેલ સભાસદોના વારસદારોને બેંક તરફથી રૂા.1 લાખની સહાય આપવાની યોજના અન્‍યવે અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની ચિતલ બ્રાંચના સભાસદ (1) સ્‍વ. જીલુભાઈ આઈદાનભાઈ બટ્ટી – રહે. ભીલાના વારસદાર અનુબેન જીલુભાઈ બટ્ટી. ઉપરોકત સભાસદના વારસદારોને રૂા.1 લાખના ચેકનું અર્પણ બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, મેનેજીંગ ડિરેકટર ભાવિનભાઈ સોજીત્રા, બેંકના જનરલ મેનેજર આવિષ્‍કાર ચૌહાણ તથા આસીસ્‍ટન્‍ટ મેનેજર દિલીપભાઈ ધોરાજીયાએ અર્પણ કરેલ છે અને અમરેલી નાગરિક સહકારી બેંકે સભાસદ પ્રત્‍યેની કુટુંબ ભાવના વ્‍યકત કરીને સભાસદો પ્રત્‍યેનું ઋણ અદા કરેલ છે. એમ બેંકની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/