fbpx
અમરેલી

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે પુનઃસ્થાપન કામગીરી કરતા શ્રમિકોનો જુસ્સો વધાર્યો. કાર અટકાવી સંધ્યા સમયે પણ કામ કરતા પરપ્રાંતીયોની નિષ્ઠાની સરાહના કરી

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે રાજુલા ખાતે સમી સાંજે પણ નિષ્ઠાપૂર્વક પુનઃસ્થાપનની કામગીરી કરતા પરપ્રાંતીયોની ભરપુર સરાહના કરી હતી.

તાઉતે વાવાઝોડાથી અસર પામેલા રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામોની મુલાકાત લઈ ને પરત ફરતી વખતે મંત્રી સૌરભભાઈ એ તેમની કાર અટકાવીને આછા અંધારામાં પણ વીજળીના થાંભલાનું સમારકામ કરતા પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ અને ઝાડ કાપવાની કામગીરી કરતા શ્રમિકોની પીઠ થાબડીને તેમનો જુસ્સો વધાર્યો હતો અને મંત્રીશ્રીના પદની ગરિમા ઉજળી કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/