fbpx
અમરેલી

દામનગર ધ્રુફણીયા રોડ ખોડિયાર માતાજી મંદિર ના મહંત પ્રતિમદાસબાપુ ગિષ્મ માં શરબત સેવા નો પ્રારંભ કરતા પૂજ્ય ભક્તિગિરીજી

દામનગર ના ધુફણીયા રોડ પર આવેલ શ્રીખોડિયાર માતાજી ના મંદિરે દર વર્ષ ની પરંપરા મુજબ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિતે માતાજી નો થાળ સમૂહ ભોજન તેમજ આજથી ઉનાળા ની ગિષ્મ માં મા વટેમાર્ગુ જનતા માટે હેત વરસાવતી શરબત સેવા શરૂ કરતાં ખોડિયારમાતાજી મંદિર ના મહંત પૂજ્ય શ્રી પ્રિતમદાસ બાપુ અને પૂજ્ય ભક્તિગીરી માતાજી દ્વારા દરરોજ બપોર ના ૨-૦૦ થી ૫-૦૦ કલાક  સુધી ઠંડુ શરબત સૌને પાવામા આવે છે જેનો આજે શુભારંભ પ્રસંગે વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરીમાતાજી ના વરદહસ્તે કરાયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/