fbpx
અમરેલી

આઠ તાલુકા પંચાયત સીટોનો પ્રવાસ ખેડતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા

ગત તા. ૧૮ એપ્રિલ ૨૦૨૩ થી પ્રારમ કરવામા આવેલ લાઠી વિધાનસભા સીટના પ્રવાસ અતર્ગત આજ તા. ૧૯ના રોજ એટલે કે પ્રવાસના બીજા દિવસે અમરેલીના સારાદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી જનકમાઈ તળાવીયાએ વિધાનસભા હેઠળ આવતી શેખ પીપરીયા, હરસર૫૨, જરખીયા, કેરાળા, મતીરાળા, આસોદર, અકાળા અને છમાડીથા તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથે પ્રવાસ ખેડવી હતો.

પ્રવાસ દરમ્યાન સાસદશ્રી અને ધારાસભ્યશ્રીએ લાઠી તાલુકાની (૧) શેખ પીપરીયા તાલુકા પચાયત સીટ હેઠળ આવતા શેખ પીપરીયા, નાના રાજકોટ અને વિરપુર (૨) હરસુરપુર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા હરસુરપુર અને અડતાળા (૩) જરખીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા જરખીયા, ટોડા અને કેરીયા (૪) કેરાળા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કેરાળા, માલવીયા પીપરીયા, દુધાળા લાઠી અને અલીઉદેપુર (૫) મતીરાળા તાલુકા પંચાયત સીટ કોઠળ આવતા મતીરાળા અને દાળાબાઈ (૬) આસોદર તાલુકા પંચાયત …

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/