fbpx
અમરેલી

કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારિયા પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનની ના દર્શને પધાર્યા કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ એન વી અંજારીયા પરિવાર અંગત પ્રવાસે નીકળતા દામનગર નજીક ના ચમત્કારિક દેવ હાજરાહાજુર શ્રી ભુરખીયા હનુમાનજી ના દર્શને આવતા સાંજ ની આરતી નો ધર્મલાભ લઇ પ્રસાદ ગ્રહણ કરેલ કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી અંજારિયા સાહેબ ના સહ પરિવારે  શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન પૂજન અર્ચન કરેલ શ્રી અંજારીયા સાહેબ ની દાર્શનિક મુલાકાત પ્રસંગે અમરેલી પોલીસ તંત્ર તરફ થી સારી. વ્યવસ્થા કરવા માં આવેલ મંદિર ટ્રસ્ટ તરફ થી મેનેજર ગોપાલભાઈ ચુડાસમા અને પૂજારી પરિવાર દ્વારા ચીફ જસ્ટિસ અંજારિયા સાહેબ નું શાલ શિલ્ડ અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું આ તકે  લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ લાઠી તાલુકા મામલતદાર રાજ્યગુરુ દામનગર અને લાઠી ના પોલીસ પોલીસ ઇન્સપેક્ટર સ્ટાફ સહિત ના વહીવટી તંત્ર એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના મુખ્ય પ્રવેશદ્વારા પાસે સત્કાર કર્યો હતો કર્ણાટક હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ પરિવારે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/