fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર બાલ વંદના તાલીમ ના ચોથા દિવસે રાજ્ય કક્ષાએ પી.એસ.સી શાખામાં પ્રિ સ્કૂલ ઇન્સ્ત્રક્ટર વિભાગ ગાંધીનગર ની ઉપસ્થિત

પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ  સુદઢ બનાવવા માટે શહેરની ૩૧૬ આંગણવાડી સાથે  વર્ષ ૨૦૧૨ થી કાર્યરત શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ..૧૦ મી તાલીમ.. “બાલવંદના ” તા ૨ માર્ચ થી  શરૂ કરવામાં આવીછે.. આ પ્રસંગે  ચોથા દિવસે   શ્રી અર્ચનાબેન, શ્રી શર્મિષ્ઠાબેન અને શ્રી જલ્પાબેન, રાજ્ય કક્ષાએ પી.એસ.સી શાખામાં પ્રિ સ્કૂલ ઇન્સ્ત્રક્ટર    વિભાગ  ગાંધીનગર થી ઉપસ્થિત પ્રતિનિધિશ્રીઓ ઉપરાંત પ્રોગ્રામ ઓફિસર શ્રી  સાવિત્રીબહેન નાથજીએ  તાલીમાર્થી બહેનો ને માર્ગદર્શન આપ્યું હતું.. સવિશેષ ડાયટ ભાવનગરનાં પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટએ નવી શિક્ષણ નિતિમાં પ્રાથમિક અને આંગણવાડી તાલીમનાં સંકલન અંગે ઉપસ્થિત શિક્ષકો અને જીલ્લા સુપર વાઇઝરશ્રીઓને વિગતો આપી હતી.કાર્યક્રમના પ્રારંભે શિશુવિહાર સંસ્થા ના મંત્રી ડો નાનકભાઈ  ભટ્ટ એ સૌનું સ્વાગત કર્યું હતું તેમજ નિરમા લિમિટેડની સી. એસ. આર ટીમનાં સદસ્ય શ્રી ચિંતનભાઈ તથા કલ્પેશભાઈનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યુ હતું.. કાર્યક્રમનાં અંતમાં શ્રી નીર્મોહિબહેન ભટ્ટએ સહુનો આભાર વ્યકત કર્યો  હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/