fbpx
ભાવનગર

ઠળિયા રામચરિત માનસ શ્રી વિશ્વાનંદ માતાજી

ઠળિયા ગામે સોમવારથી યોજાશે શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ શ્રી બજરંગદાસ બાપા આશ્રમમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને ભક્તિભાવ સાથે  મળશે લાભ  જાળિયા શનિવાર તા.૨૯-૪-૨૦૨૪ ઠળિયા ગામે શ્રી બજરંગદાસબાપા આશ્રમમાં સોમવારથી ભક્તિભાવ સાથે શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ લાભ મળશે.  તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ તથા બાપા સિતારામ મહિલા મંડળ દ્વારા આગામી સોમવાર તા.૨૨થી મંગળવાર તા.૩૦ દરમિયાન શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે કથા લાભ મળશે. ઠળિયા ગામ સમસ્તનાં સહયોગ સાથે આ કથા માટે ભાવ ઉત્સાહ સાથે તૈયારીઓ થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/