fbpx
બોલિવૂડ

નુસરત જહાં અને નિખિલ જૈન વચ્ચેની ચર્ચાઓ બોલિવુડમાં છવાઈ

નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૬ ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો. આટલું જ નહીં, યશના ખોળામાં ઈશાન જાેવા મળ્યો હતોબંગાળી એક્ટ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાંએ નિખિલ જૈન સાથેના પોતાના પહેલા લગ્ન અંગે થયેલા વિવાદ પર હવે મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં નુસરતે આ અંગે વાત કરી હતી. નુસરત તથા નિખિલ જૈને ૨૦૧૯માં તુર્કીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડાં સમય બાજ જ બંને અલગ થઈ ગયા હતાં. નુસરતે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘નિખિલે લગ્નમાં કોઈ ખર્ચો કર્યો નથી. તેણે હોટલના બિલ પણ ભર્યા નથી. મારે તેને કંઈ જ કહેવું નથી. હું ઈમાનદાર છું. મારી ઇમેજ ખોટી રીતે બતાવવામાં આવી છે. હવે હું બધું જ ક્લિયર કરી રહી છું. કોઈને દોષ આપવો સરળ છે, પરંતુ મેં આવું કર્યું નથી.’ નિખિલ તથા નુસરતે તુર્કીમાં ૧૯ જૂન, ૨૦૧૯ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં.

લગ્નના થોડા સમય બાદ નુસરત તથા નિખિલ અલગ થઈ ગયાં હતાં. ત્યારબાદ નુસરત પ્રેગ્નન્ટ થઈ હતી. આ સમયે નિખિલે આ બાળક પોતાનું ન હોવાની વાત કહી હતી તો નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન કાયદેસર રીતે માન્ય નથી અને તેથી જ ડિવોર્સ લેવાનો સવાલ નથી. નુસરત ૨૦૧૯માં ્‌સ્ઝ્રની ટિકિટ પર બશીરહાટ લોકસભાની બેઠક પરથી ચૂંટણી જીતી હતી. સરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સો.મીડિયામાં આ તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે કેક જાેવા મળે છે. આ કેક પર હેપ્પી બર્થડે હસબન્ડ તથા ડેડ લખેલું છે. આ તસવીર જાેયા બાદ ચાહકો અટકળ કરી રહ્યા છે કે નુસરતે યશ સાથે લગ્ન કરી લીધાં છે. જાેકે બંનેમાંથી કોઈએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/