fbpx
Home Archive by category ગુજરાત (Page 1276)
ગુજરાત સૌરાષ્ટ - કચ્છ

ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું નિધન

ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું નિધન થયું છે. ત્યારે તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. જગમાલ બારોટે અનેક સંતવાણી અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. ભજનિક જગમાલ બારોટ ‘કટારી’ અને “હાટડીયે કેમ રહેવાશે ભાઈ” સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી. જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં
ગુજરાત

સૈયદપુરાનો તનવીર હાશમી બારડોલીમાં વેબ સિરીઝના નામે પોર્ન ફિલ્મ બનાવતો મુંબઈનો રેલો સુરત પહોંચ્યો, આરોપી તનવીર તા.૧૫ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ પર

શહેરના સૈયદપુરામાં રહેતો ૪૦ વર્ષીય તનવીર અકીલ હાશમી બારડોલીમાં બંગલો ભાડે લઈ તેમાં પોર્ન ફિલ્મ બનાવતો હોવાનું મુંબઈ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખૂલ્યું છે. આગામી દિવસોમાં મુંબઈ પોલીસ ફરી તપાસ માટે સુરત અને બારડોલી આવી શકે છે. વેબસિરીઝ બનાવવાના નામે સુરત અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બંગલો કે ફાર્મ હાઉસ ભાડે લઈ તનવીરે શૂટિંગ કર્યાની આશંકા છે. […]
ગુજરાત

એએમએના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈની ચેતવણી પ્રચારમાં જામતાં ટોળાંથી દિવાળીની જેમ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળાનું જાેખમ

પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના ૪૮ વોર્ડના ૧૯૨ ઉમેદવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સમર્પણ સંકલ્પ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળતા આગેવાનો અને સમર્થકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. આ બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ.મોના
ગુજરાત

બુલેટ ટ્રેનઃ પહેલાં પિલરનું કામ વલસાડમાં શરૂ થયું

૫૦૮ કિ.મી. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોરનો પાયો સૌથી પહેલાં વલસાડમાં નંખાયો છે. તેની સાથે પિલરનું નિર્માણ શરૂ થઇ ગયું છે. યોજનામાં સૌથી પહેલા કામની શરૂઆત સી-૪ પેકેજમાં વાપી-સૂરત-વડોદરા વચ્ચે ૨૩૭ કિ.મી. રુટથી થઈ છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૦માં સૂરતના વક્તાના ગામમાં જ જિયોટેક્નિકલ સરવે શરૂ કરાયો હતો. નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ(મેનેજિંગ ડિરેક્ટર અંચલ ખરેએ સૂરતથી વલસાડ
ગુજરાત સૌરાષ્ટ - કચ્છ

મોરબીની સિરામિક ફેક્ટરીમાં માટી ભરવાના સાયલા તૂટતાં ૩ લોકોનાં મોત

મોરબીથી ૨૦ કિમી દૂર જેતપર રોડ પર આવેલા સિરામિક યુનિટમાં બનાવવામાં આવેલા પ્રોસેસ્ડ માટીના સાયલા અચાનક જ એક બ્લાસ્ટ સાથે ધસી પડવા લાગતાં નીચે કામ કરી રહેલા કાર્યકરો અને ચેમ્બરમાં બેઠેલા પાર્ટનર માટીના મહાકાય ગંજ નીચે દટાઇ ગયા હતા અને ત્રણના મોત નીપજ્યા હતા જ્યારે મહિલા સહિત બેને ઇજા પહોંચી હતી, જેમાં મહિલાની હાલત ગંભીર […]
ગુજરાત

રાજ્યમાં ચૂંટણી પ્રચાર સાથે રામમંદિર નિર્માણના નામે પ્રચાર માટેની તૈયારીઓ શરૂ

ગુજરાતમાં ૧૯૯૦ પછી ફરીવાર ૨૦૨૧માં હિન્દુત્વનું મોજું ફરી વળે એવી સંભાવના છે. ભાજપના હાઈ કમાન્ડની સૂચના અનુસાર, ભાજપના ગુજરાત એકમ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીની સાથે સાથે રામમંદિર નિર્માણના નામે પ્રચાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એ જાેતાં ભાજપ ૩૦ વર્ષ પછી ફરી એકવાર રામના નામે મત માગવા […]
ગુજરાત

ચૂંટણી માટે બીજેપીના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેરઃ અલ્પેશ ઠાકોર ઇન, વાઘાણી આઉટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. તેવામાં ગુજરાત ભાજપ સંગઠન દ્વારા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સ્ટાર પ્રચારકોમાં મોટાં માથાઓ ગાયબ છે અને સ્થાનિક નેતાઓ વધારે જાેવા મળી રહ્યા છે. કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની ભાજપના સ્ટાર પ્રચારકમાં સામેલ છે. ભાજપના ૨૦ સ્ટાર […]
ગુજરાત

રાજ્યસભાની બે બેઠકો માટે પહેલી માર્ચે મતદાન, જાહેરનામું બહાર પડ્યું ભાજપ ૧ દલિત અને ૧ પાટીદાર સિવાયના સવર્ણને રાજ્યસભામાં ઉમેદવારી કરાવે તેવી સંભાવના

ગુજરાતમાં રાજ્યસભાની બે ખાલી પડેલી બેઠકો માટે પહેલી માર્ચે મતદાન યોજાવા જઇ રહ્યું છે અને આ માટેનું જાહેરનામું ગુરુવારે બહાર પડ્યું છે. આ બન્ને બેઠકો માટેની ચૂંટણી અલગ-અલગ બેલટ પર કરવાની હોવાથી દરેક ધારાસભ્યને બે મત નાંખવાના હોવાથી બહુમતીના સિદ્ધાંતે ભાજપ આ બન્ને બેઠક હાંસલ કરી લેશે. આ બે બેઠકો પૈકી એક ઉપર ભાજપ દલિત […]
ગુજરાત

સુરતના વેડરોડ વિસ્તારમાં મકાન આગ લાગતા અફરાતફરી મચી

સુરત શહેરના વેડરોડ રિવર પાર્ક સોસાયટીના એક મકાનમાં આગ અચાનક આગ ફાટી નીકળતા પરિવાર બુમાબૂમ સાથે દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ બાદ સોસાયટીમાં અફરાતફરી નો માહોલ જાેવા મળ્યો હતો. દેવસ્થાન મંદિર માં કરેલી અગરબત્તીના તણખાંને લઈ આગ લાગ્યાનું અનુમાન કરાઈ રહ્યું છે. વહેલી સવારે સર્જાયેલી આ આગની દુર્ઘટનામાં ઘર વખરીનો તમામ સમાન બળીને ખાખ […]
ગુજરાત

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે અડાજણના શ્રીજી આર્કેડની ૩૯૨ દુકાનો સીલ

સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચવી વળવા ફાયરબ્રિગેડ દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોય છે. છતાં પણ ફાયર સેફ્ટી ઉભી ન કરાતા અડાજણમાં આવેલા શ્રીજી આર્કેટની ૩૯૨ દુકાનો સીલ કરી દેવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેટમાં આ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/