fbpx
ગુજરાત

આશીર્વાદ ફાઉન્ડેશન સહિત ની સંસ્થા ઓના સહયોગ થી નિઃશુલ્ક લીવર નિદાન યોજાયો

અમદાવાદ નારણપુરા નવા વાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાનમાં તમારા LIVER DISEASE MANAGEMENTનું નિ:શુલ્ક પરીક્ષણ તથા નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અતિથ વિશેષ નવા વાડજ પોલીસ સ્ટેશન પી.આઈ.શ્રીસી.જે.જોષી સાહેબ તથા નારણપુરા પોલીસ સ્ટેશન પી.આઈ.શ્રીબી.એલ.વડુકર સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સદર કેમ્પમાં લિવરને લગતા બધા ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક,ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણપાર્ક સામે,નવા વાડજ ખાતે INTAS PHARMA કંપની,ડૉ.ભીખુભાઈ પટેલ, જાયન્ટ્સ ગૃપ ઑફ અમદાવાદ નોર્થ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,આશીર્વાદ ફાઉન્ડેશન,ઉમેશ પટેલ,પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ,વિપુલ ચૌધરી કાર્યકર્તા મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું જેમાં સીત્તેર જેટલા લોકોએ લાભ લીધો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/