અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત CITY WATCH NEWS Follow Me: Related Posts ગરીબ કલ્યાણ મેળાઓ થકી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવાનો અમારો પ્રયાસ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નારણભાઈ કાછડીયા અને જ.વી.કાકડીયાએ ત્રીજા દિવસે ધારી તાલુકાની ૮ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથેનો પ્રવાસ પૂર્ણ કર્યો લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
Recent Comments