fbpx
અમરેલી

સાવરકુંડલામાં ૧૦મીએ પરશુરામ પ્રાગટ્ય મહોત્સવની કરાશે ઉજવણી કરવામાં આવશે. 

સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આગામી તારીખ ૧૦-૦૫-૨૦૨૪ શુક્રવારના (અખાત્રીજ) રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરામાં છઠા અવતાર એવા ભગવાન પરશુરામજીના અવતરણનો દિવસ છે. તેથી આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા આવનાર છે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું બ્રહ્મપુરી સાવરકુંડલા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરશુરામ સેના દ્વારા એક બેઠક.કરી  સાવરકુંડલા શહેર તાલુકાના વસતા સમસ્ત બ્રહ્મ સમાજના તમામ ભૂદેવ ભાઈ-બહેનો અને સ્વયંસેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં.શહેર  શુંશોભિત કરવા, બેનરો લગાવવા,  ભવ્ય શોભા યાત્રાનુ આયોજન  તેમજ  દાતાશ્રી તરફથી બ્રહ્મચોર્યાસીનું ભવ્ય આયોજન તેમજ  પરશુરામ સેના દ્વારા સાવરકુંડલા શહેર તથા તાલુકામાં વસતા તમામ ભૂદેવ પરિવારોને  શોભાયત્રામા જોડાવાની હાકલ કરવામાં આવી આવી હતી એમ સતીષ પાંડેએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/