fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 5422)
અમરેલી

ધારી તાલુકા પંચાયતના કોગ્રેસી પ્રમુખ અને સદસ્યો ભાજપમા જોડાયા

ભાજપની વિકાસલક્ષી રાજનીતિમા વિશ્ર્વાસ રાખીને કેસરીયો ખેસ ધારણ કર્યો ધારી : આજે ભાજપની વિકાસલક્ષી રાજનીતિમા વિશ્ર્વાસ વ્યક્ત કરીને ધારી તાલુકા પંચાયતના કોગ્રેસી પ્રમુખ અને સદસ્યો કોગ્રેસને રામ-રામ કરીને ભાજપમા જોડાયા હતા, ધારી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન્સાબેન બીચ્છુભાઈ વાળા, તાલુકા
અમરેલી

અમરેલી જીલ્લાના પીપવાવ મરીન પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ
અમરેલી

સૌરભ સંસ્થાન રાજુલા દ્વારા કવિ સંમેલન યોજાયુ..

કવિ ‘હેમાળવી’ દ્વારા સફળ આયોજન રાજુલા શહેર ખાતે કાર્યરત સાહિત્યિક સંસ્થા ‘સૌરભ સંસ્થાન રાજુલા’ દ્વારા કવિ સંમેલનનું સફળ આયોજન સંસ્થાના પ્રમુખ કવિ ‘હેમાળવી’ ની નિશ્રા મા  કરવા માં આવ્યુ હતું.              દર મહિના ના પહેલા રવિવારે સાજે ૪.૦૦ થી ૬.૦૦ સવિતા નગર ખાતે સંપૂર્ણ સોસ્યલ ડીસ્ટન્સ સાથે યોજાયેલા  આ કવિ […]
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 2 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3794 પર

અમરેલી જિલ્લો હવે કોરોના મુક્ત થવા તરફ ધીરે ધીરે પ્રયાણ. જિલ્લા માં સારવાર હેઠળ હવે ફક્ત 29 દર્દીઓ, આજે 2 પોઝિટિવ સામે 3 ડિસ્ચાર્જ.         અમરેલી જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા વેકસીન ના ડોઝ શરૂ થઈ ગયા છે. સાથે હવે જિલ્લો ધીમે ધીમે કોરોના મુક્ત ધીરે ધીરે પ્રયાણ શરૂ થઈ ગયા છે. સારવાર હેઠળ હવે […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૩૩ કેસો પૈકી ૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવકેસોની સંખ્યા ૬,૦૩૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવઆવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૩ તેમજ તાલુકાઓમા ૧ […]
ભાવનગર

શીશુવિહાર સંસ્થા ના અવૈધિક તાલીમ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ તથા તેના મા-બાપ માટે આરોગ્ય તપાસ શિબીર યોજાઈ

ભાવનગર  શીશુવિહાર સંસ્થા ના અવૈધિક તાલીમ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ તથા તેના મા-બાપ માટે આરોગ્ય તપાસ શિબીર યોજાઈ ગયો ….પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ સ્વાસ્થ્ય શિબિરમાં ડોક્ટર જશુબેન જાની એ સેવા આપેલ ..ગુજરાતના ગૌરવ સમાન વાઘ બકરી ટી પ્રોસેસિંગ હાઉસના મેડિકલ લાઈનમાં યોજાયેલ નિદાન અને દવા વિતરણ કાર્યક્રમમાં 75 દર્દીઓએ શિશુવિહાર ની સ્વાસ્થ્ય સેવા નો લાભ
ભાવનગર

ટીંબી નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ખાતે યોજાયેલ નિદાન સારવાર શિબિર

ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સંસ્થા નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબી ખાતે આજે યોજાયેલ નિદાન સારવાર શિબિરનો દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.સંસ્થાના આયોજન તળે કિરણ હોસ્પિટલ સુરતના નિષ્ણાંત તબીબોનો વિવિધ બિમારી સંદર્ભે નિદાન કરવામાં આવેલ અને જરૂરિયાતવાળા દર્દીઓ માટે સારવાર વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ દવાખાનામાં દરરોજ સેંકડો દર્દીઓ લાભ લઈ રહ્યા છે, જ્યારે આજે વિવિધ રોગના ખાસ
અમરેલી

આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાએ સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરની મુલાકાત લીધી

આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાએ સાવરકુંડલા નજીક  આવેલ માનવ મંદિરની મુલાકાત લીધી …માનવ મંદિરમાં પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં અત્યારે ૫૫ જેટલી મનોરોગી નિરાધાર મહિલાઓ નિશુલ્ક સારવાર લઈ રહી છે અને પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા આ આશ્રમની મુલાકાતે આજે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઇજી પધાર્યા હતા અને આશ્રમમાં રહેતી મનોરોગી […]
ભાવનગર

ભાવનગર સેવા નો પર્યાય શિશુવિહાર ખાતે ૩૯૨ મો નેત્રયજ્ઞ સંપન્ન

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગર નાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયંતભાઈ વાનાણીનાં પિતા શ્રી નાનાલાલભાઈ વાનાણીની સ્મુતિમાં 392મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  તા.22 જાન્યુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં 118 થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને 26 દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ. શિશુવિહાર સંસ્થા દ્વારા 
ભાવનગર

સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧ભાવનગર જીલ્લા ભાજ૫ના નિરીક્ષકો દ્વારાતાલુકા અને જીલ્લા પંચાયત અને નગરપાલીકાના ટીકીટ વાંચ્છુઓને સાંભળવાનો કાર્યક્રમ

તા. ૨૬/૦૧/૨૦૨૧, મંગળવારે, બપોરે ૧/૦૦ થી સાંજે ૬/૦૦તમામ તાલુકા મથકો ૫ર ઉમેદવારોને સાંભળવામાં આવશેઆવનારા સમયમાં આવી રહેલી ૪૦ જીલ્લા પંચાયત, ૧૦ તાલુકાપંચાયત અને ૩ નગરપાલીકાઓ મહુવા, પાલીતાણા અને વલ્લભીપુરનગરપાલીકાની ચુંટણી માટે ભાવનગર જીલ્લા ભાજ૫ના નિમાયેલાનિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવાનો કાર્યક્રમ તા. ૨૬/૦૧/૨૦૨૧,મંગળવારે, તમામ તાલુકા મથકો ૫ર બપોરે ૦૧/૦૦ થી સાંજે
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/