fbpx
Home Archive by category અમરેલી (Page 1259)
અમરેલી

અમરેલી ની ડો કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા પ્રેયર ફોર પીસ દ્વારા મહામારી માં વિશ્વભર ના ૧૮ લાખ મૃતકો શાસ્ત્રોક્ત વિધિ થી શ્રધાંજલિ અપાય ” દિલ થી કરેલી પ્રાર્થના માં અપાર શક્તિ હોય છે”

ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા પ્રેયર ફોર પીસ કાર્યક્રમ દ્વાર   કોરોના મહામારી માં સમગ્ર વિશ્વમાં મૃત્યુ પામેલા ૧૮ લાખ મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. સમગ્ર વિશ્વ જ્યારે નવા વર્ષ ની ઉજવણી માં વ્યસ્ત છે ત્યારે ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વસુદેવ કુટુમ્બકમ ની ભાવના સાથે ૧૮ લાખ
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 4 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3718 પર

અમરેલી જિલ્લાને કોરોના મુક્ત બનવા માટે દેખાતું એક આશાનું કિરણ, છેલ્લા દિવસોમાં કોરોના પોઝિટિવ કેસમાં થઈ રહેલો સતત ઘટાડો. અમરેલી જિલ્લામા છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસોની સંખ્યા ઘટતી જાય છે તેથી હવે અમરેલી જિલ્લો જલ્દી કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે તેવી આશાની કિરણ જાગી છે. તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો થતા સારવાર […]
અમરેલી

બાબરામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલનની બેઠક યોજાઇ રોડ રસ્તા પાણી, ખેતીવાડી અને સિંચાઈ સહિતના વિભાગના પ્રશોની રજુઆતમાં નિરાકરણ કરાયું

બાબરામાં બીઆરસી ભવન ખાતે તાલુકા સંકલનની બેઠક લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં લાઠી પ્રાંત અધિકારી,બાબરા મામલતદાર.જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા,તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત દરેક સરકારી વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનાં અધ્યક્ષ સ્થાને આયોજિત તાલુકા સંકલન બેઠકમાં રોડ રસ્તાઓ,પાણીના
અમરેલી

લાઠીના હાવતડ ગામના સરપંચને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હાવતડ ગામના સરપંચ રાજેશગીરી ચંદુગીરી ગોસાઈની સામે ગુનો દાખલ થતા સરપંચએ નૈતિક અધઃપતન ગણવાને પૂરતા કારણો જણાયેલ હોય ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯(૧) ની જોગવાઈ તળે તા. ૨/૧/૨૦૨૧ ના હુકમથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે સરપંચ હાવતડને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી મોકૂફ કરતો હુકમ કરેલ છે
અમરેલી

લાઠી પ્રાંત કચેરી ખાતે તા.૨-૧-૨૧ ના રોજ પ્રથમ શનિવારે કલેકટર શ્રી ગૌતમ ઉત્સવની અધ્યક્ષતામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરની ઉપસ્થિતિમાં સંકલન મીટીંગ યોજાઈ

લાઠી તાલુકા કક્ષાના વણ ઉકેલ પ્રશ્ર્નોનો ત્વરીત નિકાલ થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપવા જાગૃત ધારાસભ્ય તરીકે લોકચાહના પ્રાપ્ત કરનારા વિરજીભાઈ ઠુમ્મર સંકલન મીટીંગમા તમામ વિભાગને લગતા પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી શ્રી ગૌતમ ઉત્સવ સાથે પરામર્શ કરી જરૂરી સુચના આપવામાં આવી હતી.          મુખ્યત્વે દામનગર સીટી સર્વે વિભાગમાંથી લાંબા સમયબાદ નોટીસ આપ્યા […]
અમરેલી

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૫૭ લાખના વિકાસના કાર્યોનું ખાત મુરત અને લોકાર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૫૭ લાખના વિકાસના કાર્યોનું ખાત મુરત અને લોકાર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરરોડ રસ્તાઓ,પાણીની પાઇપ લાઈન,ભૂગર્ભ ગટર,સ્મશાન અને મંદિરની દીવાલો,કોઝવે સહિતના વિકાસના કામોનો શુભારંભ થતા ગામલોકોમાં ખુશીની લાગણી પ્રસર   લાઠી બાબરાના  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા તાલુકાના પંચાળ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પ્રાથમિક
અમરેલી

છતીસગઢના મુખ્‍યમંત્રી ભુપેશ બુધેલના પિતાજી ઓલ ઈન્‍ડિયા કુર્મીસમાજના પ્રમુખ નંદકુમાર બુધેલ સાથે હરેશ બાવીશીની મુલાકાત

છતીસગઢના મુખ્‍યમંત્રી ભુપેશ બુધેલના પિતા તથા અખિલ ભારતીય કુર્મી સમાજના પ્રમુખનંદકુમાર બધેલ સાથે સર્કિટ હાઉસ ખાતે એક કલાકની સુચક મુલાકાત હરેશ બાવીશીએકરી હતી. ઓલ ઈન્‍ડિયા કુર્મી મહાસભાના અઘ્‍યક્ષ તથા છતીસગઢના માન.મુખ્‍યમંત્રી ભુપેશબુધેલના પિતાજી માન.નંદકુમાર બુધેલ અમરેલીની મુલાકાત દરમિયાન ડાયનેમિક ગ્રુપ નાપ્રમુખ હરેશ બાવીશીએ અમરેલી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત લઈને નંદકુમાર સાથે
અમરેલી

અમરેલી ખાતે પાલિકા પંચાયતોની ચૂંટણીને લઇને કોંગ્રેસની બેઠક યોજાઇ

અમરેલી ખાતે પાલિકા/પંચાયતોની ચૂંટણીને લઇને કોંગ્રેસની બેઠક યોજાઇ અમરેલી જિલ્‍લામાં આગામી દિવસોમાં યોજાનારી પાલિકા/પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍ય વિરજી ઠુંમર, જિલ્‍લા કોંગી પ્રમુખ, અર્જુન સોસાની ઉપસ્‍થિતિમાં મહત્‍વની બેઠક યોજાઇ હતી અને આગામી ચુંટણીમાં તમામ પાલિકા અને પંચાયતોમાં ભાજપને ઘોરપરાજય આપીને કોંગ્રેસને
અમરેલી

અમરેલીમાં શ્રીરામ જન્‍મભૂમિ તિર્થક્ષેત્ર નિધિ સમર્પણ સમિતિ દ્વારા સંત સંમેલનયોજાયું

પૂ. નિત્‍યશુઘ્‍ધાનંદ સરસસ્‍વતીજીની ઉપસ્‍થિતિમાં પૂ. નિત્‍યશુઘ્‍ધાનંદ સરસસ્‍વતીજીની ઉપસ્‍થિતિમાં હિન્‍દુ સમાજ વર્ષોથી જેની પ્રતિક્ષા કરી રહયો હતો તે રામજન્‍મભૂમિ અયોઘ્‍યા ખાતે ભવ્‍ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહયું છે ત્‍યારે શ્રીરામ જન્‍મભૂમિ તિર્થક્ષેત્ર નિધી સમપર્ણ સમિતિ દ્વારા અમરેલીના આર્ષ અઘ્‍યયન કેન્‍દ્ર ખાતે પૂજય નિત્‍યશુઘ્‍ધાનંદ સરસ્‍વતીજીની અઘ્‍યક્ષતામાં તા.
અમરેલી

ભાવનગર-રાજુલા-વેરાવળ માર્ગનું કામ કયારે પૂર્ણ થશે ?

નેશનલ હાઈવે ઓથોરીટીની ગતિથી હવે તો ગોકળગાય પણ લાજ કાઢી રહી છે રાજુલાનાં દાતરડીનાં ગામજનોએ ધૂળની ડમરીઓથી ત્રાહીમામ થઈ ચકકાજામ કર્યો સત્તા પક્ષનાં આગેવાનો લાજ કાઢીને બેઠા હોય હવે નાગરિકોને આંદોલન કરવાની ફરજ પડી ગામજનોએ એક કલાક સુધી ચકકાજામ કરતાં બન્‍ને બાજુ વાહનોની કતાર લાગી ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફોરલેનનું કામ છેલ્‍લા પાંચ વર્ષથી વધુ સમયથી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/