fbpx
Home Archive by category અમરેલી (Page 1288)
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સાવરકુંડલા મુકામે તા .૧૭ ડીસેમ્બરનાં રોજ ” ખેડુત સંમેલન ” યોજાશે

પ્રદેશ ભાજપના કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા અને જિલ્લા ભાજપ દ્વારા એક ખેડુત સંમેલન નું આયોજન સાવરકુંડલા ખાતે મહુવા રોડ ઉપર આવેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ખાતે સવારે ૯:૩૦ કલાકે રાખેલ છે . હાલ સમગ્ર દેશમાં ખેડુતોના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રની
અમરેલી

અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અશોકકુમાર યાદવ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓ દ્રારા ગૂમ થયેલ તથા અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા અંગેની તા.૨૬/૧૧/૨૦૨૦ થી તા.૨૬/૧૨/૨૦૨૦સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે,        અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી જીલ્લામાં ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના […]
અમરેલી

અમરેલી જિલ્‍લાના પીપાવાવ પોર્ટના ગેસ્‍ટહાઉસ ખાતે પરમીટનો ભંગ કરી, દારૂની મહેફિલ માણતા કસ્‍ટમ વિભાગના ત્રણ અધિકારીઓને ઝડપી લેતી એલ.સી.બી. અમરેલી

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, પીપાવાવ પોર્ટ કોલોનીમાં […]
અમરેલી

સરકાર શ્રીના મહેસુલ વિભાગ દ્વારા ઓનલાઈન ખાતેદાર પ્રમાણપત્ર આપવવા માંગ કર્તા ધારાસભ્ય પ્રતાપ દુધાત

આજ રોજ ધારાસભ્ય ગાંધીનગર ખાતે રૂબરૂ માં સચિવાલય કેમ્પસ માં ખેડૂતોને પોતે ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર માં વિસંગતા અને પ્રમાણપત્ર નહી મળતા હોવા ની ઘણીવાર પોતાના મતવિસ્તાર માંથી ફરિયાદો આવતી હોય છે, જેમને ધ્યાને લઈને સરકારશ્રીની મહેસુલ વિભાગ દ્વારા IORA ઓનલાઈન સીસ્ટમ ઉભી કરવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડૂત અરજદાર ખેડૂત પ્રમાણપત્ર પ્રાંત કચેરી ખાતે […]
અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા વેરા વઘારો મંજુર સત્તાઘીશોન પ્રજા ની દયા ન આવી શકિત ગ્રુપ

અમરેલી   પાલિકા વેરો વઘારો પાછો નહિં ખેંચે તો આંદોલન અમરેલી નગરપાલિકા એ વેરોમાં આડેધડ વઘારો ઝીકતા તેની  સામે તીવ્ર વિરોધ ઉઠયો છે જો વેરો વઘારો નગરપાલિકા દ્વારા પાછો નહિં ખેચાય તો આંદોલન કરવાની ચિમકી અપાઈ   અમરેલી શકિત ગ્રુપ પ્રમુખે ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે અમરેલી ની શાસિત પાલિકા એ મનમાની દાખવી વેરા વઘારો ઝીંક્યો […]
અમરેલી

બાબરીયાવાડમાં મોમાઈ માતાજીનાં મંદિરે સંતો, મહંતોનું આગમન

બાબરીયાવાડમાં મોમાઈ માતાજીનાં મંદિરે સંતો, મહંતોનું આગમન જાફરાબાદના નાગેશ્રી નજીક આવેલ ચોત્રા ગામે એટલે બાબરીયા વાડ પંથકના કાઠી દરબારો, સોની મહાજન અને વાડીયા આહીર સમાજના માતાજી એટલે મોમાઈ માતાજીના દર્શન કરવા એ લ્‍હાવો છે. ત્રણે જ્ઞાતિના માતાજી જે મોમાઈ માતાજીનું હજારો વર્ષ પુરાણું મંદિર આવેલું છે. આ વિસ્‍તારમાં આસ્‍થાનું કેન્‍દ્ર છે. હાલ તો આ જગ્‍યામાં […]
અમરેલી

અમરેલી, કુંકાવાવ પંથકમાં 30 માર્ગો અતિ બિસ્‍માર : પરેશ ધાનાણી

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રિકાર્પેટ કરવાની માંગ કરી અમરેલી, કુંકાવાવ પંથકમાં 30 માર્ગો અતિ બિસ્‍માર પંચાયત હસ્‍તકનાં માર્ગોની છેલ્‍લા 7 વર્ષથી મરામત કરવામાં આવી નથી મોડેલ રાજય ગણાતા ગુજરાતમાં ગ્રામ્‍ય વિસ્‍તારનાં માર્ગો અતિ ભયજનક બન્‍યા એક તરફ ગુજરાત રાજયને સમગ્ર દેશમાં મોડેલ રાજય તરીકે પ્રસ્‍થાપિત કરવામાં આવ્‍યું છે તો બીજી તરફ ગુજરાતનાં ગ્રામ્‍ય માર્ગો અતિ […]
અમરેલી

પ્રદેશ પ્રમુખ પાટિલ સંગ દિલીપ સંઘાણી

ભાજપનાંપ્રદેશ કાર્યાલય ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સાથે એનસીયુઆઈનાં નવનિયુકત ચેરમેન દિલીપ સંઘાણીએ શુભેચ્‍છા મુલાકાત કરેલ અને દરેક બુથમાં પેજ કમિટિની જે રચના થઈ રહી છે તે બાબતે ચર્ચા કરેલ.
અમરેલી

પ્રધાનમંત્રીને મુકેશ અંબાણીનાં પૌત્રની ખબર અંતરનો સમય છે, ખેડૂતોની ચિંતા નથી

અમરેલીના અધિકારી મારફતવ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીએ રાજયપાલને આવેદનપત્ર પાઠવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, છેલ્‍લા છ વર્ષથી દેશમાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિને ફાયદો થાય તેવા કાયદા કેમ બને છે, જાહેર સાહસો વેચીને દેશના ઉદ્યોગપતિને ફાયદો થાય તેવી નીતિ ના હોય તો આવો કાયદો શા માટે ? દેશમાં લોકશાહી છે કે તાનાશાહી ? કૃષિ કાયદાનો કિસાનો છેલ્‍લા ર0 દિવસથી […]
અમરેલી

રાજુલાના ધારાસભ્ય અમરીષભાઇ ડે૨ રાજુલા વિધાનસભામાં ૩૨ નવા રોડ બનાવવા સરકારમાં રજુઆત કરી

. રાજય સરકાર દ્વારા જે તે વિસ્તારના ચુંટાયેલ ધારાસભ્યશ્રીઓ પાસે પોતાના વિસ્તારમાં રોડ બનાવવા સુચનો મંગાવવામાં આવતા રાજુલાના ધારાસભ્યશ્રી અમરીષભાઈ ડેર નવા ૩૨ રોડ નીચેના રોડ બનાવવા રજુઆત કરેલ છે . તેમાં … ( ૧ ) ટીંબી થી માણસા થી ફાસરીયા થી નીંગાળા રોડ ( ૨ ) નાગેશ્રી ગામમાં જવાનો રોડ ( ૩ ) કડીયાળી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/